Site icon News Continuous Bureau | Mumbai

આ બે રાજ્યોમાં ભાજપ મુખ્યમંત્રી નહીં બદલે. એક રાજ્ય સંદર્ભે વિચાર વિમર્શ શરું

 News Continuous Bureau | Mumbai

દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીએ ગોવા તેમ જ મણિપુર સંદર્ભે મુખ્યમંત્રી ન બદલવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Channel

આ નિર્ણય મુજબ પ્રમોદ સાવંત ગોવાના મુખ્યમંત્રી બનશે જ્યારે કે બિરેનસિંહ મણિપુર ના મુખ્યમંત્રી રહેશે.

જોકે ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ રહેશે તે સંદર્ભે હજી ખુલાસો થઇ શક્યો નથી.

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યની વિધાનસભાએ એલ.આઇ.સી ના આઇપીઓ ની વિરુદ્ધમાં ઠરાવ પસાર કર્યો. હવે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં મોરચો ખુલશે.

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version