Site icon

ભાજપના પ્રદેશ અધ્યક્ષ નો ધડાકો, આગામી દિવસોમાં ઠાકરે કી સરકાર વધુ બે મંત્રીઓએ રાજીનામા આપવા પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 8 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત દાદા પાટીલે મુંબઈ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે દાવો કર્યો હતો કે આગામી પંદર દિવસની અંદર ઉદ્ધવ ઠાકરેની સરકારના વધુ બે મંત્રીઓએ ભ્રષ્ટાચારને કારણે રાજીનામા આપવા પડશે.

મહારાષ્ટ્ર ના પાડોશી એવા આ રાજ્યમાં હવે લાગશે લોકડાઉન.
 

આ કયા મંત્રી છે અને કયા કારણસર રાજીનામાં આપશે તે સંદર્ભે તેમણે કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ તેમણે જણાવ્યું કે ગત એક મહિનામાં ઉદ્ધવ ઠાકરે સરકારના બે મંત્રીઓએ રાજીનામાં આપવા પડ્યા છે. હવે વધુ બે મંત્રીઓને રાજીનામા આપવા પડશે એટલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે.

તેમણે જણાવ્યું કે શિવસેનાના મંત્રી અનિલ પરબ પર હવે ભ્રષ્ટાચારના જે આરોપ લાગ્યા છે તેને કારણે તેમની પણ તપાસ થશે.

આમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર ના સંકેત આપ્યા.

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version