Site icon

હે રામ- બિહારમાં બે મૃતક આઇએએસ ઓફિસરના પ્રમોશન થયાં-જાણો આખો છબરડો

News Continuous Bureau | Mumbai

બિહારની(Bihar) નીતીશ સરકારે(Nitish govt)  અધિકારીઓ(Officers) માટે પ્રમોશનની યાદીમાં(Promotions list) મોટો છબરડો વાળ્યો છે 

Join Our WhatsApp Community

રાજ્ય સરકાર(State Govt) દ્વારા અધિકારીઓ માટે પ્રમોશનની યાદીમાં 25 IAS અધિકારીઓને(IAS Officers)  બઢતી આપવામાં આવી છે. 

જોકે આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એવા બે IASના નામ સામેલ છે જેઓ કોરોના કાળ(Corona Pandemic) દરમિયાન મૃત્યુ પામ્યા છે. 

આ ઉપરાંત 14 IAS અધિકારીઓને પણ પ્રમોશન(Promotion) આપવામાં આવ્યું છે જેઓ નિવૃત્ત થઈ ગયા છે. 

મૃત્યુ(Dead) અને નિવૃત્તિ બાદ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવતા લોકોએ સરકારને ઘેરી છે. 

ઉલ્લેખનીય છે કે બિહારમાં IAS અધિકારીઓનું પ્રમોશન લાંબા સમયથી પેન્ડિંગ હતું.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં સર્વત્ર વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા પાણીની મોટી આવક- જાણો ડેમના પાણી નું સ્તર

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version