Site icon

હે રામ- બિહારમાં બે મૃતક આઇએએસ ઓફિસરના પ્રમોશન થયાં-જાણો આખો છબરડો

News Continuous Bureau | Mumbai

બિહારની(Bihar) નીતીશ સરકારે(Nitish govt)  અધિકારીઓ(Officers) માટે પ્રમોશનની યાદીમાં(Promotions list) મોટો છબરડો વાળ્યો છે 

Join Our WhatsApp Community

રાજ્ય સરકાર(State Govt) દ્વારા અધિકારીઓ માટે પ્રમોશનની યાદીમાં 25 IAS અધિકારીઓને(IAS Officers)  બઢતી આપવામાં આવી છે. 

જોકે આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એવા બે IASના નામ સામેલ છે જેઓ કોરોના કાળ(Corona Pandemic) દરમિયાન મૃત્યુ પામ્યા છે. 

આ ઉપરાંત 14 IAS અધિકારીઓને પણ પ્રમોશન(Promotion) આપવામાં આવ્યું છે જેઓ નિવૃત્ત થઈ ગયા છે. 

મૃત્યુ(Dead) અને નિવૃત્તિ બાદ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવતા લોકોએ સરકારને ઘેરી છે. 

ઉલ્લેખનીય છે કે બિહારમાં IAS અધિકારીઓનું પ્રમોશન લાંબા સમયથી પેન્ડિંગ હતું.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં સર્વત્ર વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા પાણીની મોટી આવક- જાણો ડેમના પાણી નું સ્તર

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version