Site icon

બ્રેકિંગ ન્યુઝ : અનિલ દેશમુખ સીબીઆઈ ના તાબા માં, વધુ પાંચ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ હવે સપાટો બોલાવ્યો છે. એજન્સીએ અનિલ દેશમુખને પોતાના તાબામાં લીધા છે આ ઉપરાંત બીજા પાંચ લોકોની વિરુદ્ધમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆર દાખલ કરી છે. શનિવાર સવારથી જ સીબીઆઈ એક્ટિવ થઈ ગઈ હતી અને નાગપુર તેમજ મુંબઇમાં અલગ અલગ જગ્યાએ છાપા પાડ્યા હતા. આ છાપા દરમિયાન અનેક દસ્તાવેજો કોમ્પ્યુટર અને મહત્વપૂર્ણ વસ્તુઓ કબજામાં લીધી છે.

Breaking News : હવે ફસાયો અનિલ દેશમુખ : સીબીઆઈએ ભ્રષ્ટાચારનો કેસ રજીસ્ટર કર્યો. નિવાસસ્થાને છાપા માર્યા..
 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version