બ્રેકિંગ ન્યુઝ : અનિલ દેશમુખ સીબીઆઈ ના તાબા માં, વધુ પાંચ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

શનિવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ હવે સપાટો બોલાવ્યો છે. એજન્સીએ અનિલ દેશમુખને પોતાના તાબામાં લીધા છે આ ઉપરાંત બીજા પાંચ લોકોની વિરુદ્ધમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆર દાખલ કરી છે. શનિવાર સવારથી જ સીબીઆઈ એક્ટિવ થઈ ગઈ હતી અને નાગપુર તેમજ મુંબઇમાં અલગ અલગ જગ્યાએ છાપા પાડ્યા હતા. આ છાપા દરમિયાન અનેક દસ્તાવેજો કોમ્પ્યુટર અને મહત્વપૂર્ણ વસ્તુઓ કબજામાં લીધી છે.

Breaking News : હવે ફસાયો અનિલ દેશમુખ : સીબીઆઈએ ભ્રષ્ટાચારનો કેસ રજીસ્ટર કર્યો. નિવાસસ્થાને છાપા માર્યા..
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More