આને કહેવાય સ્વદેશી અપનાવો? ઉદ્ધવ ઠાકરે નું ફેસબુક પર લાઈવ અને દૂરદર્શન પર કશું જ નહીં!!

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

શનિવાર

આપણા દેશના નેતાઓ અવાર-નવાર ભાષણ આપતા હોય છે કે સ્વદેશી અપનાવો અને સ્વદેશી નો વિકાસ કરો. ખાસ કરીને શિવસેના પાર્ટી સોશિયલ મીડિયાનો અને પશ્ચિમી દેશો દ્વારા વિકસિત કરવામાં આવેલી ટેકનોલોજી નો વિરોધ કરતી હોય છે. હવે ઉદ્ધવ ઠાકરે  સરકારે પોતાની નીતિઓનું શીર્ષાસન કર્યું છે. વેલેન્ટાઈન ડે અને ટિક્ટોક નો વિરોધ કરનાર ઉદ્ધવ ઠાકરે હવે ફેસબુક ઉપર લાઈવ કરે છે. લોકડાઉન સંદર્ભેની પોતાની જાહેરાત તેમણે દૂરદર્શન પર નહીં પરંતુ ફેસબુક પર કરી. હવે આ સંદર્ભે વિરોધના સૂર રેલાઇ રહ્યા. જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી હજી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

મહાનગરપાલિકા નું નવું પગલું : 35 હોસ્પિટલ એકાઉન્ટ પર નજર રાખવા ૭૦ ઓડિટર્સ કામ કરશે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More