Site icon

મહારાષ્ટ્રના મંત્રી નું બયાન, આજે મુખ્યમંત્રી લોકડાઉનનો નિર્ણય લઇ લેશે.

મહારાષ્ટ્રના મત્સ્ય પાલન મંત્રી અને મુંબઇ શહેરના પાલક મંત્રી અસલમ શેખ એ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે લોકડાઉનનો નિર્ણય લઇ લેશે.

પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના ના આંકડાને જોતા આ નિર્ણય લેવો હવે અનિવાર્ય છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે લોકડાઉનની જાહેરાતને લાગુ કરતા બે દિવસ પહેલાં કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.
 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version