Site icon News Continuous Bureau | Mumbai

મારું નામ આમંત્રણ પત્રીકામાં કેમ નથી? હું નહીં આવું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં ન ગયા. જાણો સમગ્ર મામલો…

News Continuous Bureau | Mumbai  

PM મોદીને(PM modi) રવિવારે લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ(Lata Dinanath Mangeshkar Award) એનાયત કરવામાં આવ્યો એ સમારંભમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM uddhav thackeray) હાજર નહોતા રહ્યા. 

Join Our WhatsApp Community

આમંત્રણ પત્રિકામાં(invitation) ઉદ્ધવ ઠાકરેનું નામ ન હોવાથી તેઓ સમારંભથી દૂર રહ્યા હોવાનું જાણવા મળે છે. 

શિવસેના(Shivsena) તરફથી કેબિનેટ પ્રધાન(Cabinet minister) સુભાષ દેસાઇએ(Subhash desai) આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.  

એવોર્ડ સમારંભ પૂર્વે એવી અટકળ થતી હતી કે નરેન્દ્ર મોદી(Narendra modi), ઉદ્ધવ ઠાકરે(uddhav thackeray) અને રાજ ઠાકરે(raj thackeray) એક મંચ પર આવશે.  પરંતુ તેવું કોઈ રાજકીય ચિત્ર સર્જાયું ન હતું

ઉલ્લેખનીય છે કે ભાજપ(BJP) અને શિવસેનાની(Shivsena) યુતિ તૂટયા પછી શિવસેનાએ કોંગ્રેસ(Congress) અને એનસીપીનો(NCP) સાથમેળવી સરકાર રચ્યા પછી ભાજપ વિપક્ષની ભૂમિકા ભજવે છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના દિગ્ગજ નેતા કે. શંકરનારાયણનનું 90 વર્ષની વયે અવસાન, આટલા રાજ્યોના રહી ચૂક્યા છે રાજ્યપાલ.. 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version