Site icon News Continuous Bureau | Mumbai

મારું નામ આમંત્રણ પત્રીકામાં કેમ નથી? હું નહીં આવું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં ન ગયા. જાણો સમગ્ર મામલો…

News Continuous Bureau | Mumbai  

PM મોદીને(PM modi) રવિવારે લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ(Lata Dinanath Mangeshkar Award) એનાયત કરવામાં આવ્યો એ સમારંભમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM uddhav thackeray) હાજર નહોતા રહ્યા. 

Join Our WhatsApp Channel

આમંત્રણ પત્રિકામાં(invitation) ઉદ્ધવ ઠાકરેનું નામ ન હોવાથી તેઓ સમારંભથી દૂર રહ્યા હોવાનું જાણવા મળે છે. 

શિવસેના(Shivsena) તરફથી કેબિનેટ પ્રધાન(Cabinet minister) સુભાષ દેસાઇએ(Subhash desai) આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.  

એવોર્ડ સમારંભ પૂર્વે એવી અટકળ થતી હતી કે નરેન્દ્ર મોદી(Narendra modi), ઉદ્ધવ ઠાકરે(uddhav thackeray) અને રાજ ઠાકરે(raj thackeray) એક મંચ પર આવશે.  પરંતુ તેવું કોઈ રાજકીય ચિત્ર સર્જાયું ન હતું

ઉલ્લેખનીય છે કે ભાજપ(BJP) અને શિવસેનાની(Shivsena) યુતિ તૂટયા પછી શિવસેનાએ કોંગ્રેસ(Congress) અને એનસીપીનો(NCP) સાથમેળવી સરકાર રચ્યા પછી ભાજપ વિપક્ષની ભૂમિકા ભજવે છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના દિગ્ગજ નેતા કે. શંકરનારાયણનનું 90 વર્ષની વયે અવસાન, આટલા રાજ્યોના રહી ચૂક્યા છે રાજ્યપાલ.. 

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version