Site icon

આઝમખાન ની તબિયત નાજુક, સમાજવાદી પાર્ટી માં ચિંતાનું મોજુ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૨ મે 2021

Join Our WhatsApp Community

બુધવાર

સમાજવાદી પાર્ટીના નેતા અને સાંસદ સભ્ય આઝમખાનની તબિયત હવે નાજુક થઈ ગઈ છે. તેમને ઓક્સિજન ઉપર મુકવામાં આવ્યા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે તેમના ફેફસા ઓમાન સંક્રમણ એટલી હદે ફેલાઈ ગયું છે કે પ્રતિ કલાક તેમને ૧૦ લિટર ઓક્સીજન ની જરૂર પડે છે. હવે આઝમખાનના બેટા અબ્દુલ્લાની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. તેને પણ કોરોના થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભવ્ય ગાંધી એટલે કે તારક મહેતા ના એક સમયે ના 'ટપુ' ના પિતા નું કોરોનાથી નિધન.

આમ સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા નું સ્વાસ્થ્ય કથળી ગયું છે.

 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version