Site icon News Continuous Bureau | Mumbai

NCPની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં સ્ટેજ છોડીને જવાના મુદ્દે અજીત પવારે કરી સ્પષ્ટતા-  હાઈકમાન્ડ સાથેના મતભેદ અંગે કહી આ વાત 

 News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં સ્ટેજ છોડીને જવાના મુદ્દે ઉઠી રહેલા વિવાદ પર અજીત પવારે સ્પષ્ટતા કરી છે.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના પૂર્વ નાયબમુખ્યમંત્રી અજીત પવારે એનસીપી હાઈકમાન્ડ સાથે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાની વાતનો રદીયો આપ્યો છે. 

સાથે તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં મંચ છોડીને જવા મુદ્દે કહ્યું કે, હું વોશરૂમમાં ગયો હતો. 

મહત્વનું છે કે રવિવારે એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક દરમિયાન અજીત પવાર સ્ટેજ પરથી ઉઠીને ચાલ્યા ગયા. જે બાદ તેમની રાહ જોવાતી રહી પરંતુ તેઓ પાછા આવ્યા નહીં. 

આ સમાચાર પણ વાંચો :  હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ

Nagpur Burglary Case Solved 355 CCTV। નાગપુર પોલીસે ૩૫૫ સીસીટીવી કેમેરા ફંફોસીને ઘરફોડીનો ભેદ ઉકેલ્યો પુણેથી આરોપીઓ ઝડપાયા, ૬૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Missing Link Accident। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર કાળમુખો અકસ્માત; ૩ ના કમકમાટીભર્યા મોત, ૪ ગંભીર, હાઇવે પર લાગ્યો કિલોમીટરો લાંબો જામ
MSRTC Action। કલ્યાણની બસ વિશે પૂછતા જ મુસાફર યુવકને બેરહેમીથી ઝૂડનાર ST કર્મચારી આખરે સસ્પેન્ડ
Pune Crime News। પુણેમાં ACBની મોટી કાર્યવાહી બાવધન પોલીસ સ્ટેશનની મહિલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ કેસમાં ઝડપાયા
Exit mobile version