News Continuous Bureau | Mumbai
Railway Update મહારાષ્ટ્રમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. લોનાવાલાકરજત ઘાટ વિભાગમાં ત્રીજી રેલવે લાઈન હજુ પણ બંધ હોવાથી, મધ્ય રેલવેએ 24 જુલાઈ સુધી અનેક લાંબા અંતરની ટ્રેનો રદ કરી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અથવા તેમને ટૂંકાવી દેવામાં આવી છે. રેલવે ટ્રેક પર પડેલી માટી હટાવવાનું અને સમારકામનું કામ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
👉 આ સમાચાર વાચો:
Triple10 Rule of SIP નાની બચત, મોટું ફંડ SIPના આ જાદુઈ નિયમથી તમારા સપના થશે સાકાર, જાણો ગણિત
