Site icon News Continuous Bureau | Mumbai

Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?

Railway Update લોનાવાલાકરજત ઘાટ વિભાગમાં ત્રીજી લાઈનનું કામ ચાલુ હોવાથી મધ્ય રેલવેનો નિર્ણય, મુસાફરોને અગાઉથી ચેક કરી લેવાની અપીલ

Railway Update  પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?

Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Railway Update મહારાષ્ટ્રમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. લોનાવાલાકરજત ઘાટ વિભાગમાં ત્રીજી રેલવે લાઈન હજુ પણ બંધ હોવાથી, મધ્ય રેલવેએ 24 જુલાઈ સુધી અનેક લાંબા અંતરની ટ્રેનો રદ કરી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અથવા તેમને ટૂંકાવી દેવામાં આવી છે. રેલવે ટ્રેક પર પડેલી માટી હટાવવાનું અને સમારકામનું કામ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

👉 આ સમાચાર વાચો:
Triple10 Rule of SIP નાની બચત, મોટું ફંડ SIPના આ જાદુઈ નિયમથી તમારા સપના થશે સાકાર, જાણો ગણિત

SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Political Clash in Amravati આંદોલન vs પ્રતિઆંદોલન ઠાકરેના ‘રામરક્ષા’ સામે નવનીત રાણાનો મોટો દાવ, અમરાવતીમાં ગુંજશે ‘હનુમાન ચાલીસા’!
Mobile Blast in Dharashiv મોટી હોનારત ટળી, મોબાઈલ ગરમ થતા જ ખિસ્સામાં થયો ધડાકો, ચમત્કારિક રીતે બચાવ..
Exit mobile version