News Continuous Bureau | Mumbai
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister of Punjab) કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh) અને તેમના પુત્ર રણઈન્દરસિંહે(Raninder Singh) પ્રધાનમંત્રી મોદી(Prime Minister Modi) સાથે મુલાકાત કરી છે.
આ મુલાકાતમાં પંજાબ સાથે સંકળાયેલ અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી
એવી પણ ચર્ચા છે કે કેપ્ટન અમરિંદર સિંહની મોદી સાથેની આ મુલાકાત તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને(Punjab Lok Congress) ભાજપમાં(BJP) મર્જ કરવા માટેની હતી.
પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ કેપ્ટને કહ્યું કે આ મુલાકાત સારી રહી છે.
ઉલ્લેખનીય છે કે કેપ્ટનને પંજાબની ચૂંટણીનાં(Punjab elections) 3 મહીના પહેલા જ કૉંગ્રેસે(Congress) મુખ્યમંત્રીની ખુરશી(Chief Minister Post) પરથી હટાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ભારતીય જનતા પાર્ટીના AAP પર આકરા પ્રહાર- કહ્યું ટોઈલેટને ગણાવી દીધા ક્લાસરૂમ હજુ નથી બની