Site icon

નવા-જુનીના એંધાણ- પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદી સાથે કરી મુલાકાત- આ મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા

News Continuous Bureau | Mumbai

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister of Punjab) કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh) અને તેમના પુત્ર રણઈન્દરસિંહે(Raninder Singh) પ્રધાનમંત્રી મોદી(Prime Minister Modi) સાથે મુલાકાત કરી છે.

Join Our WhatsApp Community

આ મુલાકાતમાં પંજાબ સાથે સંકળાયેલ અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી 

એવી પણ ચર્ચા છે કે કેપ્ટન અમરિંદર સિંહની મોદી સાથેની આ મુલાકાત તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને(Punjab Lok Congress) ભાજપમાં(BJP) મર્જ કરવા માટેની હતી. 

પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ કેપ્ટને કહ્યું કે આ મુલાકાત સારી રહી છે.  

ઉલ્લેખનીય છે કે કેપ્ટનને પંજાબની ચૂંટણીનાં(Punjab elections) 3 મહીના પહેલા જ કૉંગ્રેસે(Congress) મુખ્યમંત્રીની ખુરશી(Chief Minister Post) પરથી હટાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  ભારતીય જનતા પાર્ટીના AAP પર આકરા પ્રહાર- કહ્યું ટોઈલેટને ગણાવી દીધા ક્લાસરૂમ હજુ નથી બની

Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Leopard Poaching Shock:પાલઘરમાં વન વિભાગનું મોટું ઓપરેશન: દીપડાની ચામડી સાથે બે શિકારીઓ ઝડપાયા, સંજય ગાંધી નેશનલ પાર્કમાં શિકાર કર્યાની કબૂલાતથી ખળભળાટ
Maharashtra Weather Forecast:સાવધાન! મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી: આગામી 5 દિવસ વાવાઝોડું અને વરસાદ મચાવશે કહેર, IMD એ જાહેર કર્યું એલર્ટ.
Exit mobile version