Site icon News Continuous Bureau | Mumbai

સફાળે જાગી સરકાર: ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 106 લોકોએ ગુમાવ્યો જીવ, હવે તંત્રએ શ્રદ્ધાળુઓનાં હિતમાં લીધો આ નિર્ણય

News Continuous Bureau | Mumbai 

ચારધામ યાત્રાના(Chardham Yatra) દરમિયાન 100થી વધુ તીર્થયાત્રિકોના(pilgrims) મોત બાદ ઉત્તરાખંડ સરકારે(Uttarakhand Government) મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

હવે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને યાત્રા કરતાં પહેલા મેડિકલ ચેકઅપની(Medical checkup) પ્રક્રિયાથી પાસાર થવું પડશે. 

ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગના(Department of Health) જણાવ્યા અનુસાર યાત્રા 106 તીર્થયાત્રિકોનું મોત નીપજ્યું છે. 

ચારધામ યાત્રા દરમિયાન મૃત્યુ પામી રહેલા શ્રદ્રાણુઓમાં 78 પુરુષ અને 28 મહિલાઓ છે, મૃતકોમાં સૌથી વધુ કેદારનાથમાં(Kedarnath) 50 યાત્રિકોની મોત થયા છે.
 
ઉલ્લેખનીય છે કે આ વખતે ચારધામ યાત્રા 3 મેથી શરૂ થઈ છે.27 દિવસની યાત્રામાં ચાર ધામમાં અત્યાર સુધીમાં 102 યાત્રિકોના મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો : બેંગલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકાઈ, કાર્યક્રમમાં થયો હોબાળો અને મારપીટ; જુઓ વિડિયો, જાણો વિગતે… 

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version