532
Join Our WhatsApp Channel
કોરોના મહામારી સામેની જંગમાં ભારતના જાણીતા શેફ સંજીવ કપૂર મદદ માટે આગળ આવ્યા છે.
તેઓ કેટલીક સેવાભાવી સંસ્થાઓની મદદથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલ માં રાઉન્ડ ધ કલોક કાર્યરત તબીબોને ત્રણ ટાઈમ નિઃશુલ્ક ભોજન આપવાનું નક્કી કર્યું છે.
આ કામ માટે તેમણે 12 શૅફની નિમણૂક કરી છે. જેઓ હોસ્પિલના તબીબો માટે ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા કરશે.
You Might Be Interested In