Site icon

વધુ એક રાજ્ય એ પહેલી મેથી વેક્સિનેશન કાર્યક્રમને ટાળ્યો. 

મહારાષ્ટ્ર પછી છત્તીસગઢ સરકારે નિર્ણય કર્યો છે કે તે પહેલી મેથી 18 વર્ષથી વધુ વયના પોતાના નાગરિકોને વેક્સિન નહીં આપે.

છત્તીસગઢ સરકારે પણ મહારાષ્ટ્રની જેમ તમામ નાગરિકોને વેક્સિન મફત આપવાનું એલાન કર્યું છે.

Join Our WhatsApp Community

જોકે એલાન થઈ ગયા બાદ પણ તેમની પાસે વેક્સિન નો પુરવઠો ન હોવાને કારણે તેમણે ૧૮ વર્ષથી વધુના લોકોનો વેક્સિનેશન કાર્યક્રમ ટાળ્યો છે.

વધુ એક રાજ્યના મુખ્યમંત્રી ને કોરોના થયો. કોંગ્રેસ ચિંતામાં…

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version