Site icon

વધુ એક રાજ્ય એ પહેલી મેથી વેક્સિનેશન કાર્યક્રમને ટાળ્યો. 

મહારાષ્ટ્ર પછી છત્તીસગઢ સરકારે નિર્ણય કર્યો છે કે તે પહેલી મેથી 18 વર્ષથી વધુ વયના પોતાના નાગરિકોને વેક્સિન નહીં આપે.

છત્તીસગઢ સરકારે પણ મહારાષ્ટ્રની જેમ તમામ નાગરિકોને વેક્સિન મફત આપવાનું એલાન કર્યું છે.

Join Our WhatsApp Community

જોકે એલાન થઈ ગયા બાદ પણ તેમની પાસે વેક્સિન નો પુરવઠો ન હોવાને કારણે તેમણે ૧૮ વર્ષથી વધુના લોકોનો વેક્સિનેશન કાર્યક્રમ ટાળ્યો છે.

વધુ એક રાજ્યના મુખ્યમંત્રી ને કોરોના થયો. કોંગ્રેસ ચિંતામાં…

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version