Site icon

મુંબઈ શહેરમાં પ્રવેશ કરવો છે? હવે આ નવા નિયમો લાગુ થયા છે. જાણી લો…

રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે મુંબઈ શહેરમાં પ્રવેશ કરનાર સરકારી વાહન, પ્રાઇવેટ વાહન, કે અન્ય રીતે આવનાર ના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.

આ ટેસ્ટનો રિપોર્ટ અડધો કલાકમાં પ્રાપ્ત થશે. જો તે વ્યક્તિ કોરોના થી સંક્રમિત હશે તો તેને હોસ્પિટલમાં જવું પડશે. જો તેનામાં કોરોના ના લક્ષણ હોય તો તેણે પોતાના નિવાસસ્થાને દવા લેવી પડશે.

Join Our WhatsApp Community

માત્રને માત્ર કોરોના નેગેટિવ હશો તો જ મુંબઇમાં પ્રવેશ મળી શકશે.

Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Exit mobile version