Site icon

મુંબઈ શહેરમાં પ્રવેશ કરવો છે? હવે આ નવા નિયમો લાગુ થયા છે. જાણી લો…

રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે મુંબઈ શહેરમાં પ્રવેશ કરનાર સરકારી વાહન, પ્રાઇવેટ વાહન, કે અન્ય રીતે આવનાર ના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.

આ ટેસ્ટનો રિપોર્ટ અડધો કલાકમાં પ્રાપ્ત થશે. જો તે વ્યક્તિ કોરોના થી સંક્રમિત હશે તો તેને હોસ્પિટલમાં જવું પડશે. જો તેનામાં કોરોના ના લક્ષણ હોય તો તેણે પોતાના નિવાસસ્થાને દવા લેવી પડશે.

Join Our WhatsApp Community

માત્રને માત્ર કોરોના નેગેટિવ હશો તો જ મુંબઇમાં પ્રવેશ મળી શકશે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version