Site icon

મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાયો દહીં-હાંડીનો તહેવાર- મુંબઈમાં આટલા ગોવિંદા થયા ઘાયલ- કરાયા આ હોસ્ટિપલમાં દાખલ  

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં શુક્રવારે કૃષ્ણ જન્માષ્ટમી(Krishna Janmashtami) પર દહી-હાંડીની ઉજવણી(Dahi-handi celebration) દરમિયાન લગભગ 78 ગોવિંદાઓ(Govindas) ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Community

આ તમામને સારવાર માટે મુંબઈની KEM, નાયર અને પોદાર હોસ્પિટલમાં(Nair and Podar Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. 

પાલિકાના(BMC) જણાવ્યા અનુસાર, આમાંથી 67 ગોવિંદાઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 11 ગોવિંદાઓની સારવાર હજુ ચાલી રહી છે.

જોકે હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને(Corona) કારણે છેલ્લા બે વર્ષથી તહેવારની ઉજવણી થઈ શકી નથી. પરંતુ આ વર્ષે પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા. આ મામલે તપાસ એજન્સીએ નોંધી FIR 

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version