Site icon

મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાયો દહીં-હાંડીનો તહેવાર- મુંબઈમાં આટલા ગોવિંદા થયા ઘાયલ- કરાયા આ હોસ્ટિપલમાં દાખલ  

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં શુક્રવારે કૃષ્ણ જન્માષ્ટમી(Krishna Janmashtami) પર દહી-હાંડીની ઉજવણી(Dahi-handi celebration) દરમિયાન લગભગ 78 ગોવિંદાઓ(Govindas) ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Community

આ તમામને સારવાર માટે મુંબઈની KEM, નાયર અને પોદાર હોસ્પિટલમાં(Nair and Podar Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. 

પાલિકાના(BMC) જણાવ્યા અનુસાર, આમાંથી 67 ગોવિંદાઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 11 ગોવિંદાઓની સારવાર હજુ ચાલી રહી છે.

જોકે હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને(Corona) કારણે છેલ્લા બે વર્ષથી તહેવારની ઉજવણી થઈ શકી નથી. પરંતુ આ વર્ષે પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા. આ મામલે તપાસ એજન્સીએ નોંધી FIR 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version