Site icon

કુતુબ મિનારમાં પૂજા-પાઠ કરવાની અરજી પર આજે સુનાવણી ટળી, હવે આ તારીખે થશે.. જાણો શું છે કારણ.. 

News Continuous Bureau | Mumbai 

દિલ્હીના(Delhi) કુતુબ મિનાર(Qutub Minar) સંકુલમાં હાજર મસ્જિદમાં(Masjid) પૂજા કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી ટળી ગઈ છે. 

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ, સાકેત કોર્ટમાં(Saket Court) આજે સુનાવણી થવાની હતી, જે હવે 24 મેના રોજ થશે.

કેસ સાથે જોડાયેલા વકીલ વિષ્ણુ શંકર(Lawyer Vishnu Shankar) દિલ્હીમાં હાજર ન હોવાથી આ સુનાવણી 24 મે સુધી ટાળી દેવામાં આવી છે.

હાલ દેશમાં તાજમહેલ(taj Mahal) સહિત અનેક મસ્જિદો અને ઈમારતોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સંબંધમાં તાજેતરમાં જ દિલ્હીની સાકેત કોર્ટમાં કુતુબ મિનાર સંબંધિત એક અરજી દાખલ કરવામાં આવી હતી.

અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કુતુબ મિનારની અંદર બનેલી મસ્જિદ હિંદુ(Hindu religion) અને જૈન ધર્મના(jain religion) 27 મંદિરોને નષ્ટ કર્યા બાદ બનાવવામાં આવી છે, આવી સ્થિતિમાં ફરીથી ત્યાં મૂર્તિઓ સ્થાપિત કરીને પૂજા(worship) કરવાની મંજૂરી આપવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : શિવસેના-MNS વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ: રાજ ઠાકરે મુન્નાભાઈ તો ઉદ્ધવ ઠાકરે કલા નગરના સર્કિટ, MNSની આ મહિલા નેતાએ કરી વિવાદાસ્પદ ટ્વિટ

Maharashtra skill development: કૌશલ્ય વિકાસ વિભાગનો મોટો નિર્ણય: વિદેશી કંપનીઓને ઝટકો, સ્વદેશીને તક!
Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Exit mobile version