Site icon

દિલ્હીમાં અગ્નિકાંડ: પીડિતો માટે પીએમ મોદીએ કરી આટલા લાખ રૂપિયા વળતરની જાહેરાત, ફેક્ટ્રી માલિકની ધરપકડ

News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં શુક્રવાર સાજે મુંડકા મેટ્રો સ્ટેશન(Mundka metro station નજીક કોમર્શિયલ બિલ્ડિંગ(Commercial buiilding)માં લાગેલી આગે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. 

Join Our WhatsApp Community

દુર્ઘટનાના પગલે કંપનીના માલિક હરીશ ગોયલ(Harish Goyal) અને વરૂણ ગોયલ(Varun Goyal)ની ધરપકડ (Arrest)કરવામાં આવી છે.

PM મોદી(PM Modi)એ આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF દ્વારા બે-બે લાખ રૂપિયાની સહાયની  જાહેરાત કરી છે.

આ ઉપરાંત ઘાયલોને 50,000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈના આ 14 સ્મશાનમાં મૃતદેહના દહન માટે લાકડાને બદલે થશે આનો ઉપયોગ.. વર્ષે થશે 18 લાખ કિલોથી વધુ લાકડાની બચત.. જાણો વિગતે 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version