Site icon

દિલ્હીમાં અગ્નિકાંડ: પીડિતો માટે પીએમ મોદીએ કરી આટલા લાખ રૂપિયા વળતરની જાહેરાત, ફેક્ટ્રી માલિકની ધરપકડ

News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં શુક્રવાર સાજે મુંડકા મેટ્રો સ્ટેશન(Mundka metro station નજીક કોમર્શિયલ બિલ્ડિંગ(Commercial buiilding)માં લાગેલી આગે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. 

Join Our WhatsApp Community

દુર્ઘટનાના પગલે કંપનીના માલિક હરીશ ગોયલ(Harish Goyal) અને વરૂણ ગોયલ(Varun Goyal)ની ધરપકડ (Arrest)કરવામાં આવી છે.

PM મોદી(PM Modi)એ આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF દ્વારા બે-બે લાખ રૂપિયાની સહાયની  જાહેરાત કરી છે.

આ ઉપરાંત ઘાયલોને 50,000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈના આ 14 સ્મશાનમાં મૃતદેહના દહન માટે લાકડાને બદલે થશે આનો ઉપયોગ.. વર્ષે થશે 18 લાખ કિલોથી વધુ લાકડાની બચત.. જાણો વિગતે 

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version