Site icon

દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન, આ બે રાજ્યોમાંથી આવતાં મુસાફરોએ રહેવું પડશે 14 દિવસ ક્વોરન્ટાઈનમાં

દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવતાં મુસાફરોને 14 દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

આ માટે કેજરીવાલ સરકાર સરકારી અને પેઇડ ક્વોરન્ટાઈન ફેસિલિટી ની સુવિધા પણ આપશે.

જો કે, જે વ્યક્તિએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે તે બંને ડોઝનું સર્ટિફિકેટ અથવા છેલ્લા 72 કલાકનો RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવનાર માટે 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.  

અંગ્રેજી માધ્યમ છોડી બાળકોએ નાસિકની એકમાત્ર ગુજરાતી શાળામાં પ્રવેશ લીધો; જાણો કારણ

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version