ઉદ્ધવ ઠાકરેનું વેંત ભરીને નાક કપાયું- દ્રૌપદી મુર્મુને ખુલ્લુ સમર્થન આપ્યું તેમ છતાય તેમને કાર્યક્રમમાં કોઈ આમંત્રણ નહીં-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ પદના(The presidency) ઉમેદવાર દ્રૌપદી મુર્મુને(Draupadi Murmu) સમર્થન જાહેર કરનાર શિવસેનાને(Shivsena) ફરી મોટો ઝટકો લાગ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દ્રૌપદી મુર્મુ સમર્થન મેળવવા માટે આજે મુંબઈ(Mumbai) આવી રહ્યા છે. આ દરમિયાન તે ભાજપ(BJP) અને શિંદે જૂથના(Shinde group) નેતાઓ સાથે બેઠક કરશે.

જોકે ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની શિવસેનાને દ્રૌપદી મુર્મુ સાથેની આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે મંગળવારે તેમણે જાહેરાત કરી હતી કે શિવસેના દ્રૌપદી મુર્મૂને સમર્થન કરશે.

આ સમાચાર પણ વાંચો : સત્તા કબજે કરવા શરદ પવારનો નવો પ્લાન-કહ્યું-આપણી યુતિ શિવસેના સાથે હતી તો શિંદે પણ શિવસેના કહેવાય-જાણો શું ચાલી રહ્યું છે

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *