Site icon

મુસલમાનોને અપીલ કરવાનું મમતાને ભારે પડ્યું, હવે ૨૪ કલાક ની સજા થઈ. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણી સમયે મુસ્લિમ મતદાતાઓને એવું આહ્વાન કર્યું હતું કે તેઓ એકત્રિત થઈ જાય અને તેમના મત વહેંચાઈ ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે.

મમતા બેનરજીની આ જાતિ વાચક અપીલ ની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હવે ચૂંટણી પંચે આના પર ગંભીર પગલા ઉચકતાં મમતા બેનરજીને 24 કલાક સુધી ચૂંટણી પ્રચારથી દૂર રહેવાની સજા ફટકારી છે.

મમતા બેનરજીએ ચૂંટણીપંચના નિર્ણયના વિરોધમાં આંદોલન કરવાનું નક્કી કર્યું છે.

દેશમાં દૈનિક કોરોના કેસમાં આંશિક ઘટાડો, પરંતુ એક્ટિવ કેસની સંખ્યા 12 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ આંકડા

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version