Site icon

EDએ શિવસેના નેતા સંજય રાઉતને પાઠવ્યું સમન્સ- પરંતુ આજે પાત્રા ચાલ કેસમાં નહીં થઈ શકે પૂછપરછ-જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

શિવસેનાના નેતા(Shiv Sena leader) અને સાંસદ(MP) સંજય રાઉત(Sanjay Raut) આજે મની લોન્ડરિંગ કેસમાં(money laundering case) પૂછપરછ માટે ઇડી(ED) સમક્ષ હાજર નહીં થાય. 

Join Our WhatsApp Community

સંસદનું સત્ર(Parliament session) ચાલી રહ્યું છે, તેથી તેમણે ED સમક્ષ હાજર રહેવાનો સમય માંગ્યો છે. 

આ પહેલા પણ સંજય રાઉતને ED દ્વારા સમન્સ(Summon) જારી કરીને બોલાવવામાં આવ્યા હતા અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

આ કેસ મુંબઈમાં પાત્રા ચાલ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સના(housing complex) પુનઃવિકાસમાં(redevelopment) કથિત કૌભાંડ(scam) સાથે સંબંધિત છે. 

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) આ કેસના સંબંધમાં સંજય રાઉતની પરિવારની મિલકતો જપ્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રએ કેરળને પાછળ છોડ્યું-હવે મહારાષ્ટ્રમાં એનઆરઆઈ દ્વારા સૌથી વધુ પૈસા મોકલવામાં આવે -આંકડા જાણો અહીં

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version