Site icon

તાઉતે વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા; જાણો વિગતે

 તાઉતે વાવાઝોડા વચ્ચે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના અને ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. સાથે જ અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

દીવ, ઊના અને ગીર સોમનાથમાં ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5ની નોંધાઈ હતી.

Join Our WhatsApp Community

જોકે સદનસીબે જાનમાલને લગતી નુકસાનની કોઈ પણ ઘટના બની નથી.

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આ જગવિખ્યાત મંદિર 15 જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
 

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version