Site icon News Continuous Bureau | Mumbai

તાઉતે વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા; જાણો વિગતે

 તાઉતે વાવાઝોડા વચ્ચે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના અને ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. સાથે જ અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

દીવ, ઊના અને ગીર સોમનાથમાં ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5ની નોંધાઈ હતી.

Join Our WhatsApp Community

જોકે સદનસીબે જાનમાલને લગતી નુકસાનની કોઈ પણ ઘટના બની નથી.

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આ જગવિખ્યાત મંદિર 15 જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version