Site icon

એકનાથ શિંદે આ ઇલેક્શન સિમ્બોલ માટે આગ્રહ કરશે.

News Continuous| Mumbai

હવે જ્યારે શિવસેના પાર્ટીએ પોતાના માટે નવું પક્ષનું ચિન્હ લેવું ફરજિયાત બન્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ની તરફથી પણ ચૂંટણી માટે નવા સિમ્બોલ નો પ્રયત્ન શરૂ થઈ ગયો છે. આ મુજબ હવે સોમવાર બપોર સુધી એકનાથ શિંદે નવી અરજી રજૂ કરવાના છે.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ દશેરાની જનસભા દરમિયાન જે હથિયારનું પૂજન કરવામાં આવ્યું હતું તે હથિયાર એટલે કે તલવારને ચૂંટણી સિમ્બોલ માટે માંગવામાં આવશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ દશેરા રહેલી દરમિયાન અનેક ફૂટ ઊંચી અને સ્પષ્ટ રીતે દેખી શકાય તેવી તલવાર લોકો સામે પ્રસ્તુત કરી હતી. હવે જ્યારે દશેરાના દિવસે તેને પ્રસ્તુત કરી દેવામાં આવ્યું છે ત્યારે એકનાથ શિંદે ગ્રુપ તરફથી એવો પ્રયત્ન કરવામાં આવશે કે તલવારને પાર્ટી અને ચૂંટણીના પ્રતિક તરીકે સ્વીકૃતિ આપવામાં આવે.

 

 

Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Bhiwandi Nizampur Mayor Election 2026: ચૂંટણી પહેલા જ ભિવંડીમાં ભાજપનું ‘ઓપરેશન’ ફેલ! ૯ કોર્પોરેટરોએ પંજો પકડતા કેસરિયો ગઢ ધરાશાયી.
Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Exit mobile version