Site icon

એકનાથ શિંદે આ ઇલેક્શન સિમ્બોલ માટે આગ્રહ કરશે.

News Continuous| Mumbai

હવે જ્યારે શિવસેના પાર્ટીએ પોતાના માટે નવું પક્ષનું ચિન્હ લેવું ફરજિયાત બન્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ની તરફથી પણ ચૂંટણી માટે નવા સિમ્બોલ નો પ્રયત્ન શરૂ થઈ ગયો છે. આ મુજબ હવે સોમવાર બપોર સુધી એકનાથ શિંદે નવી અરજી રજૂ કરવાના છે.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ દશેરાની જનસભા દરમિયાન જે હથિયારનું પૂજન કરવામાં આવ્યું હતું તે હથિયાર એટલે કે તલવારને ચૂંટણી સિમ્બોલ માટે માંગવામાં આવશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ દશેરા રહેલી દરમિયાન અનેક ફૂટ ઊંચી અને સ્પષ્ટ રીતે દેખી શકાય તેવી તલવાર લોકો સામે પ્રસ્તુત કરી હતી. હવે જ્યારે દશેરાના દિવસે તેને પ્રસ્તુત કરી દેવામાં આવ્યું છે ત્યારે એકનાથ શિંદે ગ્રુપ તરફથી એવો પ્રયત્ન કરવામાં આવશે કે તલવારને પાર્ટી અને ચૂંટણીના પ્રતિક તરીકે સ્વીકૃતિ આપવામાં આવે.

 

 

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version