મહારાષ્ટ્રની રાજનીતિમાં અણધાર્યો વળાંક- એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી-સાંજે આટલા વાગ્યે લેશે શપથ 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને(Mahavikas Aghadi Government) પાડીને શિવસેનાને(Shiv Sena) ધૂંટણીયે પાડનાર એકનાથ શિંદેને(Eknath Shinde) બીજેપીએ(BJP) મુખ્યમંત્રી(CM) જાહેર કર્યા છે. મોટા ઉલેટફેરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) જ પ્રેસ કોન્ફેરેન્સ(Press conference) યોજીને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી છે.

પ્રેસ કોન્ફેરેન્સમાં ફડણવીસે કહ્યું કે આજે એકમાત્ર મુખ્યમંત્રીના જ શપથ યોજાશે. આજે સાંજે 7.30 વાગે નવા મુખ્યમંત્રી તરીકે રાજતિલક કરશે. નવા કેબિનેટની(New cabinet) જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર-દેવેન્દ્ર ફડનવીસ મોજુદા સરકારમાં એકેય પદ પર નહીં હોય

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More