Site icon

એકનાથ શિંદે માટે વિધાનસભાની લડાઈ પતી-હવે તીર કમાન મેળવવાની લડાઈ શરૂ થશે

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે(Eknath Shinde)એ વિધાનસભા(Assembly)ની લડાઈ જીતી લીધી છે. તેમણે અધિકાંશ ધારાસભ્યો(MLAs)ને પોતાની તરફેણમાં કરી લીધા છે અને આવનાર સમયમાં અધિકાંશ સંસદ સભ્યો પણ તેમની પાસે આવી જશે. ત્યારબાદ એકનાથ શિંદે પોતાના ગ્રુપ ને એક અલગ અસ્તિત્વ માટે તજવીજ શરૂ કરશે. આવા સમયે એવી શક્યતા બતાવવામાં આવી રહી છે કે એકનાથ શિંદે તીર કમાન(Shivsena symbol) પર પોતાનો દાવો મૂકી દે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓપરેશન કમળ પત્યું- હવે શિવસેનાના સાંસદોનો વારો

જો એકનાથ શિંદે આવી કોઈ હિલચાલ કરશે તો આ મામલે ચૂંટણી પંચ(election commission) પાસે પહોંચશે. તેમજ ચૂંટણી પંચ નક્કી કરશે કે તીર કમાન(Bow and arrow) કોની પાસે હોવું જોઈએ. આમ એકનાથ શિંદે પોતાની લડાઈ અહીં થોભાવી દે તેવું લાગતું નથી.

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version