Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓપરેશન કમળ પત્યું- હવે શિવસેનાના સાંસદોનો વારો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજનીતિમાં હાલ એક ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રના શિવસેના(Shivsena)ના લગભગ તમામ ધારાસભ્યો(MLAs) હાલ પાર્ટી છોડીને જતા રહ્યા છે ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે બે તૃતીયાંશથી વધારે ધારાસભ્યો પણ શિવસેના પાર્ટી છોડી દેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવ જેટલા સાંસદ સભ્યો હાલ ભારતીય જનતા પાર્ટી(BJP)ના સંપર્કમાં છે. અમુક ધારાસભ્યોના પરિવારજન સાંસદ(MP) છે. આ તમામ સાંસદ સભ્યો એક ઝટકામાં પાર્ટી છોડી દેશે. આમ શિવસેના પાર્ટી સંસદ(Parliament)માં પણ પોતાની તાકાત ગુમાવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું પરંતુ એક સૌથી મોટો મોકો ગુમાવ્યો- જાણો એ મોકો જે અટલ બિહારી વાજપેયીએ વાપર્યો હતો અને ફરી એકવાર વડાપ્રધાન બન્યા હતા

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version