Site icon

વેકસીન લીધા પછી જ જાહેર સ્થળે એન્ટ્રી આપવામાં આવશે, આ રાજ્ય સરકાર લઈ શકે છે મોટો નિર્ણય ; જાણો વિગતે 

મધ્ય પ્રદેશ સરકાર રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા અને લોકોને કોરોના પ્રતિબંધ માં રાહત આપવાની વિચારી રહી છે. 

રસીકરણ અંગેની મંત્રીઓના જૂથની બેઠકમાં એવી ચર્ચા કરવામાં આવી છે કે જે લોકો પાસે કોરોના રસીકરણનું પ્રમાણપત્ર હશે, તેમને જાહેર સ્થળે પ્રવેશ આપવામાં આવશે. 

Join Our WhatsApp Community

જોકે સરકારે હજી સુધી આ વિષય પર કોઈ નિર્ણય લીધો નથી. 

માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં સરકાર પણ આ વિષય પર નિર્ણય લઈ શકે છે.

 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version