Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાને વધુ એક ઝટકો- આ પૂર્વ સાંસદે નેતા પદેથી ધરી દીધું રાજીનામું- લગાવ્યા મોટા આક્ષેપ 

News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની પાર્ટી શિવસેના(shivsena)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Community

શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલે(Anandrao Adsule) શિવસેનાના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. 

આનંદરાવ અડસુલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રાજીનામા(resignation)નો પત્ર મોકલ્યો છે.

પત્રમાં આનંદરાવ અડસુલે આક્ષેપ કર્યો છે કે પાર્ટીએ તેમની માંદગી દરમિયાન ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ધ્યાનમાં પણ લીધી ન હતી.

ઉલ્લેખનીય છે કે શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલની સિટી બેંક કૌભાંડમાં ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : શિવસેના બાદ મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક અંસતોષ-નાગપુરમાં પોસ્ટરોમાં ભાજપના આ દિગ્ગજ નેતાનો ફોટો ગાયબ-જાણો વિગત

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version