Site icon

આમ આદમી પાર્ટી નો મનીષ સિસોદિયા ખરો ફસાયો-હવે લુક આઉટ નોટિસ જાહેર

Delhi Excise Policy Case Live Updates: SC refuses to entertain bail plea of Manish Sisodia, suggests him to move HC

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને સુપ્રીમમાંથી ન મળી રાહત, કાઢી ઝાટકણી કહ્યું- 'સીધા અહીંયા ન આવી જવાય', જાણો હવે કયો વિકલ્પ છે તેમની પાસે?

News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં(delhi) દારૂ કૌભાંડ(Liquor scandal) મામલે કેન્દ્રીય તપાસ એજન્સી(Central Investigation Agency) સીબીઆઈએ(CBI) નાયબ મુખ્યમંત્રી(Deputy Chief Minister) મનિષ સિસોદિયા(Manish Sisodia) સહિત ૧૪ લોકો વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્‌યુલર (Lookout Circular) બહાર પાડ્યો છે. નોટિસ મુજબ સિસોદિયાના વિદેશ જવા ઉપર પણ રોક લાગી છે. આ નોટિસમાં એ આરોપીઓના નામ છે જેમના વિરુદ્ધ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે.  

Join Our WhatsApp Community

ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ(press conference) કરી હતી જેમાં પોતાની ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં શિક્ષણ વિભાગમાં થઈ રહેલા મોટા કામો પર બ્રેક  લગાવવા માંગે છે. આથી બની શકે કે ૨-૩ દિવસમાં મારી ધરપકડ કરાય. આ બધા વચ્ચે સીબીઆઈએ સિસોદિયા સહિત ૧૪ લોકો વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ બહાર પાડી છે. આ નોટિસ સિસોદિયા માટે મોટો ઝટકો ગણાઈ રહ્યો છે. કારણ કે હવે તેઓ દેશ છોડીને બહાર જઈ શકશે નહીં. જાે તેમણે આમ કરવાની કોશિશ કરી તો અટકાયત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : તો શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવશે- શર્મિલા ઠાકરેએ આપ્યું ચોંકાવનારું નિવેદન
 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version