Site icon

લો બોલો! ખેડૂતે ગાંજાની ખેતી કરવાની માંગી મંજૂરી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કર્યો ઈમેલ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

મહારાષ્ટ્ર સરકારે સુપર માર્કેટમાં વાઈનના વેચાણને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી ટીકા થઈ રહી છે ત્યારે સરકારના મંત્રી તરફથી આ નિર્ણય ખેડૂતોના હિત માટે લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. ખેડૂતોને તેનો ફાયદો થશે એવો સરકારનો દાવો છે. તેની સામે એક ખેડૂતે તેને ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપવા માટે મુખ્ય પ્રધાનને ઈ-મેલ કરીને મંજૂરી માગી છે.

દસમા અને બારમાના બોર્ડની પરીક્ષાને લઈને મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટરે કહી દીધી મોટી વાત. જાણો વિગત

મહારાષ્ટ્રના નાંદેડના એક ખેડૂતે મુખ્ય પ્રધાનને ઈ-મેલ કરીને તેને ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપવાની માગણી કરી છે. રાજ્યમાં ખેડૂતો પર આર્થિક સંકટ આવી પડયું છે. કોવિડ, કમોસમી વરસાદ અને કડકડતી ઠંડી જેવા વિચિત્ર વાતાવરણને કારણે ખેતરોમાં પાકને મોટા પાયા પર નુકસાન થયું છે. 
તેથી ખેડૂતોને ગાંજો ઊગાડવાની મંજૂરી આપવામાં આવે, તેથી તે આર્થિક સંકટમાંથી બહાર આવી શકશે એવો દાવો ખેડૂતે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં કર્યો છે. 

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version