Site icon

ઓમિક્રોનનો ભય. મહારાષ્ટ્રના આ જિલ્લામાં કલમ 144 લાગુ, સાથે જ રેલી, મોરચા, આંદોલન પર પ્રતિબંધ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર. 

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસમાં વધારો થતા રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક થઇ ગયુ છે. 

ઓમિક્રોનના ડરના પગલે અકોલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 

સાથે જ રેલી, મોરચા, આંદોલન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

જો કે આ સમયગાળા દરમિયાન જિલ્લામાં એન્ટી-કોરોનાવાયરસ રસીકરણની કામગીરી નિયમિતપણે ચાલુ રહેશે. 

જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશમાં કલમ 144ના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે.

આ આદેશ 5 ડિસેમ્બરની મધ્યરાત્રિ એટલે કે 12 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આજે રાજ્યમાં સાત ઓમિક્રોનના દર્દી મળી આવતાં કેસની સંખ્યા 8 થઈ છે.  

મીરા રોડ- ભાયંદરમાં ભાજપમાં આંતરવિગ્રહ? નેતાઓની આપસી લડાઈમાં મીરા ભાયંદર હાથમાંથી નીકળી જશે? જાણો વિગત
 

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version