Site icon

ગુજરાત માટે ગઈ રાત એટલે તોફાની રાત; વાવાઝોડાએ આ તાંડવ ખેલ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, ૧૮ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર.

ગઈ કાલે એટલે કે સોમવારે મોડી સાંજે વાવાઝોડું સૌરાષ્ટ્રના ઉના પાસે ખાબક્યું હતું. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં મોટું તાંડવ ખેલાયું અને હવે સવાર થતાં નુકસાનના સમાચારો બહાર આવી રહ્યા છે. ગુજરાતમાં આશરે ૫૦ જેટલા રસ્તાઓ બંધ છે અને 450 જેટલા વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા છે.

મોડી રાત્રે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું પોરબંદર અને મહુવાની વચ્ચે તૂટી પડ્યું. ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારોમાં અત્યારે વીજળી નથી. અનેક જગ્યાએ વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે. જૂનાગઢના પ્રવેશદ્વાર પર રાખવામાં આવેલી સિંહની પ્રતિમા પણ ધરાશાયી થઈ ગઈ છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version