Site icon News Continuous Bureau | Mumbai

અટકળો પર પૂર્ણવિરામ-નરેશ પટેલ  નહીં જોડાય રાજકારણમાં- આ પ્રોજેક્ટને વધારશે આગળ

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

પાટીદાર સમાજના(Patidar Samaj) આગેવાન અને ખોડલધામના ચેરમેન(Khodaldham Chairman) નરેશ પટેલના(Naresh Patel) રાજકારણમાં(politics) જોડવા અંગેની અટકળોનો અંત આવી ગયો છે 

તેમણે કાગવડ ખાતે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. 

આ સાથે તેમણે એ પણ જાહેરાત કરી છે કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન(Sardar Patel Cultural Foundation) ખાતે તમામ સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની(Competitive Examination) તાલીમ આપવમાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે એ વિષે અટકળો ચાલી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : પયગંબર મોહમ્મદ ટિપ્પણી વિવાદ- નુપુર શર્માની જીભ કાપવા બદલ 1 કરોડનું ઈનામ જાહેર કરનાર નેતાની થઈ ધરપકડ-જાણો કોણ છે તે નેતા 

Nautapa Weather Update। મહારાષ્ટ્રમાં ‘નવતપા’ શરૂ થતાં જ પારો ૪૭ ડિગ્રીને પાર, હવામાન વિભાગની કડક ચેતવણી
Fuel Hoarding in Maharashtra। મહારાષ્ટ્રમાં પેટ્રોલડીઝલની અછત મુદ્દે સીએમ ફડણવીસ સખત, ગૃહ વિભાગ એલર્ટ પર
Bahujan Vikas Aaghadi Shivsena Merge। મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત હિતેન્દ્ર ઠાકુરની ‘બહુજન વિકાસ આઘાડી’ શિવસેનામાં વિલીન થવાની શક્યતા
Mumbai Weather Yellow Alert। મુંબઈમાં બફારા અને ઉકળાટથી જનજીવન પ્રભાવિત આગામી ૨ થી ૩ દિવસ ભારે, જાણો તમારા શહેરમાં કેટલો રહેશે પારો
Exit mobile version