Site icon

આ રાજ્ય એ સ્પષ્ટ કર્યું કે લોકડાઉન નહીંજ લાગે. જાણો કયા રાજ્ય એ જણાવ્યું…..

ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટું નિવેદન આપ્યું છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ આજે કલોલના આરસોડિયા ગામની મુલાકાત લીધી હતી. 

Join Our WhatsApp Community

આ દરમિયાન તેમણે કહ્યુ કે રાજ્યમાં લોકડાઉન લગાવવાનો કોઇ વિચાર નથી. 

મહત્વપૂર્ણ છે કે દેશના અનેક રાજ્યોમાં કોરોનાના 10 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવતા લોકડાઉન લગાવી દીધું છે.

ઘણાં લાંબા સમય પછી સારા સમાચાર; પૂનામાં લોકડાઉનની જરૂર નથી. પાલીકાનું હાઈકોર્ટમાં બયાન. જાણો વિગત…

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version