Site icon

ગુજરાતના આ શહેરમાં પ્રતિબંધોને વધુ કડક બનાવાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં રાત્રે 9 થી સવારે 6 નો કરવામાં આવ્યો છે. 

આ સિવાય વડોદરમાં શનિવાર અને રવિવારે મોલ, મલ્ટીપ્લેક્ષ બંધ રહેશે.  

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, આ પહેલા  વડોદરામાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version