ગુજરાતના આ શહેરમાં પ્રતિબંધોને વધુ કડક બનાવાયા

by Dr. Mayur Parikh

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં રાત્રે 9 થી સવારે 6 નો કરવામાં આવ્યો છે. 

આ સિવાય વડોદરમાં શનિવાર અને રવિવારે મોલ, મલ્ટીપ્લેક્ષ બંધ રહેશે.  

ઉલ્લેખનીય છે કે, આ પહેલા  વડોદરામાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More