Site icon

જ્ઞાનવાપી કેસમાં આજે આવશે ચુકાદો- વારાણસીમાં કડક સુરક્ષા- જિલ્લા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

વારાણસી(Varanasi )ના શૃંગાર ગૌરી જ્ઞાનવાપી કેસ(Gyanvapi case) માં અરજી પર જિલ્લા કોર્ટ(District court)માં આગળ સુનાવણી થશે કે નહિ, આ સબંધમાં આજે 12 સપ્ટેમ્બરે નિર્ણય(Judgement) આવશે. 

Join Our WhatsApp Community

અહીં શૃંગાર ગૌરી(Shringar Gauri)ના નિયમિત દર્શન અને વિગ્રહોની સુરક્ષાને લઇ કેસ ચાલી રહ્યો છે.

જિલ્લા અદાલત(District court)ના નિર્ણય પહેલા વારાણસીમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે 

આ ઉપરાંત સમગ્ર વારાણસીમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

કાશી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલરૂમથી શહેરમાં નજર રાખવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : ગુલામ નબી આઝાદની મોટી જાહેરાત- આગામી આટલા દિવસમાં નવી પાર્ટીની કરશે જાહેરાત- આર્ટિકલ 370ને લઈને આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version