Site icon

હવે જ્ઞાનવાપી મસ્જિદ પર આ તારીખના આવશે ચુકાદો, સર્વે રિપોર્ટ પર જિલ્લા કોર્ટે બંને પક્ષકારો મગાવ્યા વાંધા 

 News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) કેસમાં વારાણસીની(Varanasi) જિલ્લા કોર્ટ(District Court ) હવે 26 મેના રોજ સુનાવણી કરશે. 

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી કેસમાં આજે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે 26મી મેના રોજ ફરીથી સુનાવણી થશે. દરમિયાન, ઓર્ડર 7 નિયમ 11 પર ચર્ચા થશે.

આ સાથે કોર્ટે સર્વે ટિમનો રિપોર્ટ તમામ પક્ષકારોને ઉપલબ્ધ કરાવવા અને 7 દિવસમાં વાંધા રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે(Supreme Court) જ્ઞાનવાપી કેસ સંબંધિત તમામ અરજીઓને સેશન્સ કોર્ટમાંથી(Sessions Court) જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. 

સોમવારે, જિલ્લા ન્યાયાધીશ(District Judge) અજય કૃષ્ણ(Ajay Krishna) વિશ્વેશે બંને પક્ષોને 45 મિનિટ સુધી સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  શરદ પવારના એક ફોટાથી થઈ બબાલ.. MNSનો દાવો કે બ્રીજભૂષણને પવારે સોપારી આપી હતી? જાણો સમગ્ર મામલો…

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version