Site icon News Continuous Bureau | Mumbai

હવે જ્ઞાનવાપી મસ્જિદ પર આ તારીખના આવશે ચુકાદો, સર્વે રિપોર્ટ પર જિલ્લા કોર્ટે બંને પક્ષકારો મગાવ્યા વાંધા 

 News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) કેસમાં વારાણસીની(Varanasi) જિલ્લા કોર્ટ(District Court ) હવે 26 મેના રોજ સુનાવણી કરશે. 

Join Our WhatsApp Channel

જ્ઞાનવાપી કેસમાં આજે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે 26મી મેના રોજ ફરીથી સુનાવણી થશે. દરમિયાન, ઓર્ડર 7 નિયમ 11 પર ચર્ચા થશે.

આ સાથે કોર્ટે સર્વે ટિમનો રિપોર્ટ તમામ પક્ષકારોને ઉપલબ્ધ કરાવવા અને 7 દિવસમાં વાંધા રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે(Supreme Court) જ્ઞાનવાપી કેસ સંબંધિત તમામ અરજીઓને સેશન્સ કોર્ટમાંથી(Sessions Court) જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. 

સોમવારે, જિલ્લા ન્યાયાધીશ(District Judge) અજય કૃષ્ણ(Ajay Krishna) વિશ્વેશે બંને પક્ષોને 45 મિનિટ સુધી સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  શરદ પવારના એક ફોટાથી થઈ બબાલ.. MNSનો દાવો કે બ્રીજભૂષણને પવારે સોપારી આપી હતી? જાણો સમગ્ર મામલો…

SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Political Clash in Amravati આંદોલન vs પ્રતિઆંદોલન ઠાકરેના ‘રામરક્ષા’ સામે નવનીત રાણાનો મોટો દાવ, અમરાવતીમાં ગુંજશે ‘હનુમાન ચાલીસા’!
Exit mobile version