Site icon News Continuous Bureau | Mumbai

હવે જ્ઞાનવાપી મસ્જિદ પર આ તારીખના આવશે ચુકાદો, સર્વે રિપોર્ટ પર જિલ્લા કોર્ટે બંને પક્ષકારો મગાવ્યા વાંધા 

 News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) કેસમાં વારાણસીની(Varanasi) જિલ્લા કોર્ટ(District Court ) હવે 26 મેના રોજ સુનાવણી કરશે. 

Join Our WhatsApp Channel

જ્ઞાનવાપી કેસમાં આજે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે 26મી મેના રોજ ફરીથી સુનાવણી થશે. દરમિયાન, ઓર્ડર 7 નિયમ 11 પર ચર્ચા થશે.

આ સાથે કોર્ટે સર્વે ટિમનો રિપોર્ટ તમામ પક્ષકારોને ઉપલબ્ધ કરાવવા અને 7 દિવસમાં વાંધા રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે(Supreme Court) જ્ઞાનવાપી કેસ સંબંધિત તમામ અરજીઓને સેશન્સ કોર્ટમાંથી(Sessions Court) જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. 

સોમવારે, જિલ્લા ન્યાયાધીશ(District Judge) અજય કૃષ્ણ(Ajay Krishna) વિશ્વેશે બંને પક્ષોને 45 મિનિટ સુધી સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  શરદ પવારના એક ફોટાથી થઈ બબાલ.. MNSનો દાવો કે બ્રીજભૂષણને પવારે સોપારી આપી હતી? જાણો સમગ્ર મામલો…

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version