Site icon

વધતા કોરોના સંકટને જોતા ઉત્તરાંખડ સરકારે લીધો મોટો નિર્ણય, આ પાવન પર્વ પર હરિદ્વાર-ઋષિકેશમાં સ્નાન પર પ્રતિબંધ, નહીં લગાવી શકો ગંગામાં આસ્થાની ડૂબકી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

કોરોના સંકટ વચ્ચે દેશમાં 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે.

મકરસંક્રાતિ પર્વનાં દિવસે ગંગામાં ડૂબકી લગાવવાનું અનેરું મહત્વ છે પરંતુ કોરોનાના વધતા કેસોના કારણે તેના પર ઉત્તરાખંડ સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે.

આ સિવાય વારાણસી અને પ્રયાગરમાં પણ અનેક પ્રકારના આકરાં પ્રતિબંધો લગાલી દેવામાં આવ્યા છે. 

સરકારના નિર્ણયથી શ્રદ્ધાળુઓ નિરાશ ચોક્કસ છે, પરંતુ કોરોના સંકટ વચ્ચે તેને જરૂરી પગલું માનવામાં આવી રહ્યું છે.

ભારત રત્ન અને સ્વર કોકિલા લતાજી થયા કોરોનાથી સંક્રમિત, મુંબઇની આ હોસ્પિટલમાં થયા દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થય

Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Pregnant Job scam: નકલી લાલચમાં ફસાયોકોન્ટ્રાક્ટર: પુણેમાં ‘પ્રેગ્નન્ટ જોબ’ના કૌભાંડથી ૧૧ લાખની છેતરપિંડી.
Bachchu Kadu Movement: બચ્ચુ કડુના ખેડૂત આંદોલનમાં આજે મનોજ જરાંગે પાટીલ થશે સામેલ, નાગપુરમાં ખેડૂતોનો પડાવ, આ છે માંગ
Cyclone Mantha: મહારાષ્ટ્રમાં હવામાનનો ખતરો યથાવત્: ચક્રવાતની અસર વધુ કેટલાક સમય રહેશે, કોંકણ કિનારાને ‘હાઇ એલર્ટ’ જાહેર.
Exit mobile version