Site icon

ભાજપ શાસિત આ રાજ્યના ગૃહ મંત્રીની તબિયત બગડી, ઑક્સિજન લેવલમાં થયો ઘટાડો; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

હરિયાણા સરકારમાં ગૃહ મંત્રી અનિલ વિજની આજે તબિયત ખરાબ થઈ ગઈ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ ઑક્સિજન લેવલ ઓછુ થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનિલ વિજને હવે ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

અનિલ વિજની તબિયત ખરાબ થવાના કારણે શનિવારે લગાવવામાં આવેલા જનતા દરબારને રદ કરી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ અનિલ વિજ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા. અનિલ વિજ વેક્સિનના ટ્રાયલમાં સામેલ થઈ ચૂક્યા છે. વેક્સિન લગાવ્યા બાદ પણ તેમની તબિયત લથડી હતી.

જોકે, છેલ્લા કેટલાક દિવસથી તેઓ સતત એક્ટિવ હતા પરંતુ હવે એકવાર ફરી તબિયત ખરાબ થવાના કારણે તેઓ વિધાનસભાનુ સત્ર મિસ કરી શકે છે.

દેશભરના ઝવેરીઓએ આ માગણીને લઈને 23 ઑગસ્ટના જાહેર કરી ટોકન સ્ટ્રાઇક; જાણો વિગત

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version