Site icon

ગુજરાત બાદ હવે આ રાજ્યમાં ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે ‘શ્રીમદ ભગવદ્ ગીતા’.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ગુજરાત હવે હિમાચલ પ્રદેશની શાળાઓના પાઠ્યક્રમમાં પણ ભગવદ્દ ગીતાને જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

હિમાચલ પ્રદેશનાં શિક્ષા મંત્રીએ આ વિશે જણાવ્યું કે, ક્લાસ 9 થી 12 ના બધાં જ છાત્રને શ્રીમદ્ ભગવદ્ ગીતા એક વિષયનાં રૂપમાં છાત્રોને ભણાવવામાં આવશે.

સાથે જ તેમણે કહ્યું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતાને બે ભાષાઓ હિન્દી અને સંસ્કૃતમાં ભણાવવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપ શાસિત ગુજરાત રાજ્યના શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે..

આ સમાચાર પણ વાંચો :  મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version