Site icon

અમરિંદર સિંહ પર પ્રહારથી હિટ વિકેટ થયા નવજોત સિંહ સિધ્ધુ, હાઇકમાન્ડે ચૂંટણી માટે મુખ્યમંત્રીને સોંપી આ જવાબદારી   

 

પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી તકરાર મુખ્યમંત્રી અમરિંદર સિંહના પક્ષમાં જતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પેનલે અમરિંદર સિંહને જ 2022ની વિધાનસભા ચૂંટણી માટે કેપ્ટન બનાવી રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે અને તેમણે ટીમ પસંદ કરવા માટે ફ્રી હેન્ડ આપ્યુ છે.

આ સિવાય મલ્લિકાર્જુન ખડગેની લીડરશિપ ધરાવતી પેનલે અમરિંદર સિંહને ચૂંટણીને ધ્યાનમાં રાખી જરૂરી બદલાવ કરવા અને જનહિતની યોજનાઓ પર આગળ વધવાની સલાહ આપી છે. 

ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધૂએ કેપ્ટન અમરિંદર સિંહ પર અંગત હુમલો કરતા કહ્યુ હતું કે તે બે પરિવારોની સિસ્ટમ વિરૂદ્ધ છે, તેમનો સીધો ઇશારો પ્રકાશ સિંહ બાદલના પરિવાર અને કેપ્ટન અમરિંદર સિંહ તરફ હતો. જોકે તેમના આ નિવેદનને પાર્ટીએ યોગ્ય નથી માન્યુ.

અનેક રાજ્યોમાં FIR થતા યોગ ગુરુ બાબા રામદેવે ખડાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, કરી આ માંગ

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version