Site icon

લોકડાઉન ટાળ્યું પણ રાત્રી કર્ફ્યુની જાહેરાત, આ રાજ્યમાં કોરોના વકરતા નાઈટ કર્ફ્યૂનો લેવાયો નિર્ણય; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર

જમ્મુ કાશ્મીરમાં તેજીથી વધી રહેલા કોરોનાના મામલાને જોતા રાજ્યના 20 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યો છે.

આ કર્ફ્યૂ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આગામી આદેશ સુધી અમલમાં રહેશે. 

એટલે કે બજારો, વ્યાપારિક સંગઠનોને હવે 9 વાગ્યાની પહેલા જ બંધ કરવું પડશે. 

અગાઉ રાતે સાડા 10 વાગ્યાથી વધારે સમય સુધી પ્રતિષ્ઠાન ગતિવિધિઓ જારી રહેતી હતી. 

મુખ્ય સચિવ ડો. અરુણ કુમાર મહેતા ની અધ્યક્ષતામાં બુધવારે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સંક્રમણ દર વધવા પર નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂને બુધવારથી આગામી આદેશ સુધી અમલમાં મુકી દીધો છે.

PM મોદીની સિક્યુરિટીમાં ચૂક મામલે પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય, બનાવી હાઈલેવલ કમિટી; આટલા દિવસમાં રજૂ કરશે રિપોર્ટ

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version