Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે લીધો શીખ તીર્થયાત્રીઓના હિતમાં મોટો નિર્ણય, આ તારીખથી કરતારપુર કોરિડોર ખોલવામાં આવશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

મંગળવાર. 

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને શીખ સમુદાય માટે એક ખુશીના સમાચાર આપ્યા છે. 

કેન્દ્ર સરકારે 17 નવેમ્બરથી કતારપુર સાહિબ કોરીડોરને ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, 'એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં કોરોના સંક્ર્મણના કારણે કરતારપુર કોરિડોર બંધ કરવામાં આવ્યો હતો.

AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસીની મોટી જાહેરાત, યુપી બિહાર બાદ હવે તેમની પાર્ટી આ રાજ્યમાં પણ ચૂંટણી લડશે; જાણો વિગતે

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version