Site icon

કાશી વિશ્વનાથ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર જજ નું ટ્રાન્સફર થયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં જ્ઞાન વ્યાપી મસ્જિદ નીચે મંદિર છે કે કેમ તેની તપાસ માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તપાસનો હુકમ આપનાર જજ નું એકાએક ટ્રાન્સફર થઈ ગયું છે. આ જજમેન્ટ આપનાર આશિષ તિવારીને વારાણસીથી શાહજહાપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બીજી તરફ તેમના સ્થાને મહેન્દ્ર કુમાર પાંડે એ નવા જ હશે. ઉલ્લેખનીય છે કે કાશીના મામલે ઐતિહાસિક જજમેન્ટ આવી ગયા પછી હિન્દુઓ જોશમાં છે જ્યારે કે મુસ્લિમોએ આ ફેંસલાને કોર્ટમાં ચેલેન્જ આપવાનું નક્કી કર્યું છે

.

મહારાષ્ટ્રમાં લોકડાઉન આટલા દિવસનું હશે, આરોગ્યપ્રધાન એ ખુલાસો કર્યો.

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version