Site icon

કાશી વિશ્વનાથ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર જજ નું ટ્રાન્સફર થયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં જ્ઞાન વ્યાપી મસ્જિદ નીચે મંદિર છે કે કેમ તેની તપાસ માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તપાસનો હુકમ આપનાર જજ નું એકાએક ટ્રાન્સફર થઈ ગયું છે. આ જજમેન્ટ આપનાર આશિષ તિવારીને વારાણસીથી શાહજહાપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બીજી તરફ તેમના સ્થાને મહેન્દ્ર કુમાર પાંડે એ નવા જ હશે. ઉલ્લેખનીય છે કે કાશીના મામલે ઐતિહાસિક જજમેન્ટ આવી ગયા પછી હિન્દુઓ જોશમાં છે જ્યારે કે મુસ્લિમોએ આ ફેંસલાને કોર્ટમાં ચેલેન્જ આપવાનું નક્કી કર્યું છે

.

મહારાષ્ટ્રમાં લોકડાઉન આટલા દિવસનું હશે, આરોગ્યપ્રધાન એ ખુલાસો કર્યો.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version