Site icon

કાશી વિશ્વનાથ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર જજ નું ટ્રાન્સફર થયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં જ્ઞાન વ્યાપી મસ્જિદ નીચે મંદિર છે કે કેમ તેની તપાસ માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તપાસનો હુકમ આપનાર જજ નું એકાએક ટ્રાન્સફર થઈ ગયું છે. આ જજમેન્ટ આપનાર આશિષ તિવારીને વારાણસીથી શાહજહાપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બીજી તરફ તેમના સ્થાને મહેન્દ્ર કુમાર પાંડે એ નવા જ હશે. ઉલ્લેખનીય છે કે કાશીના મામલે ઐતિહાસિક જજમેન્ટ આવી ગયા પછી હિન્દુઓ જોશમાં છે જ્યારે કે મુસ્લિમોએ આ ફેંસલાને કોર્ટમાં ચેલેન્જ આપવાનું નક્કી કર્યું છે

.

મહારાષ્ટ્રમાં લોકડાઉન આટલા દિવસનું હશે, આરોગ્યપ્રધાન એ ખુલાસો કર્યો.

Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: મુંબઈમાં મતગણતરી ધીમી ગતિએ, નાગપુરમાં ભાજપની લીડ,છત્રપતિ સંભાજીનગરમાં ભાજપ ૧૨ બેઠકો પર આગળ
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: ઠાણે, પુણે અને નાગપુર જેવા વ્યૂહાત્મક શહેરોમાં ભાજપે મેળવી છે પ્રારંભિક લીડ., જાણો અન્ય પક્ષોની હાલત.
BMC Election Result 2026 Live: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: શરૂઆતી વલણોમાં ભાજપની મોટી સરસાઈ; મુંબઈ-પુણેમાં ‘મહાયુતિ’ નો દબદબો, જાણો અન્ય પક્ષોની હાલત.
BMC Election Results 2026: Maharashtra BMC Election Results 2026: છત્રપતિ સંભાજીનગરમાં મતગણતરી કેન્દ્રો પર હોબાળો, પોલીસે સ્થિતિ સંભાળી; મુંબઈમાં ભાજપના 130 બેઠકોના દાવાથી રાજકીય ગરમાવો
Exit mobile version